G3Q QUIIZ SCHOOL LEVEL | GUJARAT GYAN GURU QUIZ 2.0 ANSWER 28 DECEMBER 2023

G3Q QUIIZ SCHOOL LEVEL | GUJARAT GYAN GURU QUIZ 2.0 ANSWER 28 DECEMBER 2023 

 1. GSWAN (ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક)નો પ્રાથમિક હેતુ કયો છે ?

Answer: લાંબા અંતર પર ડેટા, વૉઇસ અને વીડિયો સંચારની સુવિધા

2. પદાર્થનું સૌથી નાનું એકમ કયું છે જે તત્ત્વના રાસાયણિક ગુણધર્મો જાળવી રાખે છે ?
Answer: અણુ

3. 'ટેલેન્ટ પૂલ વાઉચર સ્કીમ'નો લાભ મેળવવા માટે પાત્રતાના માપદંડ કયું છે ?
Answer: કુટુંબની વાર્ષિક આવક

4. દરિયાકાંઠાના માછીમારોને કઈ એમ્બ્યુલન્સ દ્વારા પાણીમાં કટોકટી બચાવની સુવિધા છે ?
Answer: બોટ એમ્બ્યુલન્સ

5. ગુજરાત રાજ્યમાં અંદાજે 1.92 લાખ (સપ્ટેમ્બર-2022 સુધી) એચ.આઈ.વી પોઝિટિવ, નાકોની કઈ નીતિ હેઠળ દરેક દર્દીને ART દવાની જરૂર પડે છે?
Answer: ટેસ્ટ એન્ડ ટ્રીટ પોલિસી

6.

આયુષ મુખ્યત્વે શેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?


Answer: સર્વગ્રાહી આરોગ્ય અને સુખાકારી

7. ભારતમાં કયા રાજ્યે 'મુખ્યમંત્રી અમૃતમ્ યોજના' શરૂ કરી?
Answer: ગુજરાત

8. ગુજરાત સરકારની મહિલા અને બાળવિકાસ વિભાગની કઈ યોજના હેઠળ ધાત્રી માતાઓને ફોર્ટીફાઇટ દૂધ આપવામાં આવે છે ?
Answer: દૂધસંજીવની યોજના

9. રાજ્ય સરકારની ગંગાસ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના ક્યારથી અમલમાં આવી છે ?
Answer: 2 જી ઓગસ્ટ 2021

10. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર/તેડાગર, મીની આંગણવાડી કાર્યકર બહેનોનું માનદવેતનનું ચૂકવણું કઈ પદ્ધતિથી કરવામાં આવે છે ?
Answer: DBT

11. 'મહિલા સ્વાવલંબન યોજના' અંતર્ગત મહિલાઓના આર્થિક વિકાસમાં સહાય મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલા માટે કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા કેટલી છે ?
Answer: રૂ 1,20,000

12. 'મહિલા સ્વાવલંબન યોજના' અંતર્ગત મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય મેળવવા માટે શહેરી વિસ્તારમાં રહેતી મહિલા માટે કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા કેટલી છે ?
Answer: રૂ 1,50,000

13. વર્ષ 2017-18માં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિવિધ કર મુખ્યત્વે કેન્દ્રીય આબકારી જકાત અને સેવા કરને બદલે 01/07/2017 ના રોજ કયો કર લાગુ કરવામાં આવ્યો છે?
Answer: ગુડસ અને સર્વિસ કર

14. SGSTનું આખું નામ શું છે ?
Answer: સ્ટેટ ગુડસ અને સર્વિસ ટેક્ષ

15. કયું રાજ્ય વિશ્વમાં કપાસનો સૌથી મોટો ઉત્પાદક (35%) અને નિકાસકાર (60%) છે ?
Answer: ગુજરાત

16. ગુજરાતમાં ઇ-રિક્ષા માટે કેટલી સબસિડી છે?
Answer: રૂ. 48,000

17. રાજ્યના ગામડાઓ/શહેર અને નગરો તથા ઉપનગરોના ગરીબ કુટુંબો માટે સિંગલ પોઈન્ટ ઘરવપરાશના વીજ જોડાણો માટે કઈ યોજના અમલી બનાવવામાં આવી છે?
Answer: ઝૂંપડા વીજળીકરણ યોજના

18. ગુજરાતના ડુંગર વિસ્તારમાં પરિભ્રમણ કોર્સ માટે કયા કોર્સની તાલીમ લીધેલની પસંદગી કરવામાં આવે છે ?
Answer: બેઝિક કોર્સ

19. રાજ્યના તથા પાડોશી રાજ્યના આદિજાતિના કલાકારોની પરંપરાગત કલાના પ્રદર્શન માટે કયો મહોત્સવ યોજવામાં આવે છે ?
Answer: આદિજાતિ મહોત્સવ

20. 19મી એશિયન ગેમ્સ-2023 રોલર સ્કેટિંગમાં ભારતની વિમેન્સ ટીમને કયો મેડલ પ્રાપ્ત થયો હતો ?
Answer: બ્રોન્ઝ

21. ગુજરાત સરકાર ઘર પર સોલાર પેનલ લગાવવા સબસીડી કઈ યોજના અંતર્ગર્ત આપે છે ?
Answer: સોલાર રૂફ ટોપ

22. ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ('ગીર') ફાઉન્ડેશનની સ્થાપના કયા વિભાગ દ્વારા કરવામાં આવેલ છે ?
Answer: વન અને પર્યાવરણ

23. राष्ट्रभाषा के बिना राष्ट्र गूंगा होता है - कथन किसका है ?
Answer: महात्मा गांधी

24. हिंदी भाषा किस लिपि में लिखी जाती है ?
Answer: देवनागरी लिपि

25. राजभाषा नियम 1974 के अनुसार दादरा नगर हवेली और दमन दीव किस क्षेत्र के अंतर्गत आते हैं ?
Answer: ख क्षेत्र

26. पत्र पत्रिकाओं को उभारने में किसका योगदान रहता है ?
Answer: फीचर लेखन

27. રામાયણના રચયિતા કોણ છે ?
Answer: વાલ્મીકિ

28. હનુમાન દ્વારા સીતા શોધનું વર્ણન રામાયણના કયા કાંડમાં આવે છે ?
Answer: સુંદરકાંડ

29. કૃષ્ણની મુખ્ય રાણી કોણ હતી?
Answer: રુકમણી

30. ‘વેદિજા’ કોનું નામ છે ?
Answer: દ્રૌપદી

31. મહર્ષિ વેદવ્યાસના કયા શિષ્યએ જન્મેજયને મહાભારતની કથા કહી હતી ?
Answer: વૈશંપાયન

32. સ્વાતંત્ર્ય સેનાની લજપતરાયના પિતાનું નામ શું છે ?
Answer: રાધાકિશન

33. "બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લુણો લગાડું છું"- મીઠાના કાયદાના ભંગ વખતે કયા સ્વાતંત્ર્યસેનાની આ વિધાન બોલે છે ?
Answer: ગાંધીજી

34. બોલીવુડના કયા ખ્યાતનામ અભિનેતા અને રાજકારણીએ શહીદ ઉધમસિંહ પર પંજાબી અને હિન્દી એમ બે ભાષાઓમાં ફિલ્મ બનાવી છે ?
Answer: રાજ બબ્બર

35. ઇ.સ. 1942માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બોમ્બે સત્રમાં તિરંગો ધ્વજ ફરકાવવા માટે કઈ મહિલા સ્વાતંત્ર્યસેનાની જાણીતાં છે?
Answer: અરુણા અસફઅલી

36. ભારતનો G20 પ્રેસિડેન્સી લોગો કોણે ડિઝાઇન કર્યો હતો ?
Answer: સુદર્શન પટ્ટનાઈક

37. ચંદ્રયાન-2ને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું ?
Answer: શ્રીહરિકોટા

38. નીચેનામાંથી કયું G20 નું ઓફિશિયલ એન્ગેજમેન્ટ ગ્રુપ છે?
Answer: સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન્સ 20 (SAI20)

39. G20 અંતર્ગત યુથ20 (Y20) કોન્ફરન્સમાં કયા વિષય પર ચર્ચા થઈ હતી?
Answer: ક્લાઇમેટ ચેન્જથી સંબંધિત સ્ટાર્ટ-અપ્સ

40. G20 દ્વારા સામૂહિક કાર્યને પ્રોત્સાહિત કરવા, બહુઆયામી સંશોધન હાથ ધરવા અને આપત્તિ જોખમ ઘટાડવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવા માટે ભારતના પ્રેસિડેન્સી હેઠળ શું સ્થાપિત કરવામાં આવ્યું છે ?
Answer: ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન

41. રાજ્ય સ્વચ્છ અને હરિયાળું બને તેના ભાગ રૂપે કઈ યોજના અમલમાં છે ?
Answer: નિર્મળ શહેરો (નિર્મળ ગુજરાત અભિયાન)

42. ઉકરડાના યોગ્ય સ્થળાંતર માટે અને ગામની બહાર તેની જગ્યા નક્કી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હાથ ધરવામાં આવી છે?
Answer: નિર્મળ ગુજરાત

43. ખાસ કરીને રાજ્યના નાના સીમાંત ખેડૂતો અને જમીનવિહોણા મજૂરો માટે કયો વ્યવસાય આર્થિક ઉપાર્જન માટે એક સચોટ ઉપાય છે ?
Answer: પશુપાલન

44. PMAYનું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના

45. વ્યવસાયિક વાહનને ચોક્કસ માર્ગો પર ચલાવવાની મંજૂરી માટે કયું પ્રમાણપત્ર આપવામાં આવે છે?
Answer: રૂટ પરમિટ

46. હાલમાં ગુજરાત રાજ્યના કેટલા જિલ્લાઓમાં જમીનની ડિજીટલ માપણીની કામગીરી હાથ ધરવામાં આવી છે ?
Answer: ૩૩

47. ગુજરાત સિવિલ સર્વિસ ટ્રિબ્યુનલ એક્ટ કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો હતો ?
Answer: 1972

48. મેક્સ વેબર નામને શેની સાથે સાંકળવામાં આવે છે ?
Answer: નોકરશાહી થિયરી

49. આ આખોય મલક લીલોતરીથી છવાયેલો છે — આ વાકયમાં નિપાત શોધો.
Answer: ય

50. અનુકૂલનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Answer: બંધબેસતું

51. બાળપણમાં કયું નાટક જોયા પછી ગાંધીજી સત્યવ્રતી બન્યા ?
Answer: રાજા હરિશ્ચંદ્ર

52. 'એકલો જાને રે..' કાવ્યના મૂળ કવિનું નામ આપો.
Answer: રવીન્દ્રનાથ ટાગોર

53. (" ") કૌંસમાં દર્શાવેલ વિરામચિહ્નને શું કહેવાય છે ?
Answer: અવતરણચિહ્ન

54. 20.8 + 20.008 + 20.088 + 20.888 નો સરવાળો કેટલો થાય ?
Answer: 81.784

55. એકબીજામાં દ્રાવ્ય એવા બે પ્રવાહીઓને કેવી રીતે અલગ કરવામાં આવે છે ?
Answer: નિસ્યંદન

56. આપેલ શ્રેણી જુઓ અને શ્રેણીમાં ખાલી જગ્યાના સ્થાને શું બંધબેસશે તે જણાવો - SCD, TEF, UGH, _____ , WKL
Answer: VIJ

57. સ્વાતિ નાયકે 2023માં કયો એવોર્ડ જીત્યો હતો ?
Answer: નોર્મન ઇ. બોરલોગ પુરસ્કાર

58. કોપરનિકસ પ્રોગ્રામ શેની સાથે સંકળાયેલ છે?
Answer: પૃથ્વી અવલોકન

59. 12 બાળકોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. જો એક અન્ય બાળકની ઉંમર તેમાં ઉમેરવામા આવે તો સરેરાશ ઉંમર 1 વર્ષ ઓછી થઈ જાય છે તો નવા બાળકની ઉંમર કેટલી થશે ?
Answer: 7

60. નીચેનામાંથી શું બંધબેસતું નથી ?
Answer: પુસ્તક

61. આપેલ શ્રેણીમાં પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતો ઘટક શોધો - AZA, BYB, CXC, ???
Answer: DWD

62. ફિલામેન્ટ રેસા કેવા હોય છે?
Answer: લાંબા

63. મેરિયોનેટ્સનું બીજું નામ શું છે ?
Answer: સ્ટ્રિંગ પપેટ

64. ગ્લુટેન કયા વનસ્પતિસ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે ?
Answer: ઘઉં

65. 50ના કેટલા ટકા 2 થાય ?
Answer: 4%

66. ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શાળાનું ઉદ્ઘાટન કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે કર્યું ?
Answer: કેરળ

67. 'આઈસીએઆર-સીઆઈબીએના ઝીંગા ફાર્મર્સ કોન્ક્લેવ-2023ની સેકન્ડ એડિશન'નું યજમાન કયું શહેર છે ?
Answer: નવસારી

68. બાળકની વાંચનમાં અસમર્થતાને શું કહે છે?
Answer: અફેસિયા

69. ખાદ્યપદાર્થોને પાણીમાં પલાળવાનું મુખ્ય કારણ શું છે ?
Answer: તેમને નરમ કરવા

70. એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) કયા રાજ્યમાં 25 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ બનાવવાની તૈયારીમાં છે ?
Answer: તમિલનાડુ

71. એક સ્કૂટરની રોકડ વેચાણ કિંમત રૂ. 40,000 છે, ખરીદતી વખતે રૂ. 25,000 રોકડા અને રૂ. 8000 નો એક એવા બે માસિક હપ્તા આપવાના છે, તો હપ્તા-પદ્ધતિમાં કેટલા રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે ?
Answer: રૂ 1000/-

72. નીચેના પૈકી કયો એસિડ આમલીમાં કુદરતી અસ્તિત્વ ધરાવે છે ?
Answer: ટાર્ટરિક એસિડ

73. એડમ સ્મિથનું "An Enquiry into the nature and causes of the Wealth of Nations" પુસ્તક ક્યારે પ્રકાશિત થયું હતું?
Answer: 1776

74. " અર્થશાસ્ત્ર કલ્યાણલક્ષી શાસ્ત્ર છે" - આ વ્યાખ્યા કોણે આપેલી છે ?
Answer: માર્શલ

75. પાચન માર્ગમાં ખોરાક સાથે ભળવાવાળો પ્રથમ ઉત્સેચક કયો છે?
Answer: એમાઇલેઝ

76. કોષની કઇ અંગિકાને કોષના પાવરહાઉસ તરીકે ઓળખવામાં આવે છે?
Answer: કણાભસૂત્ર

77. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી. ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 12 જુલાઈ, 2023ના રોજ ગાંધીનગર ખાતે કયા સંકુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો ?
Answer: IAAD (ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ)

78. સોડિયમ ની સાચી ઇલેક્ટ્રોનિક રચના કઈ છે?
Answer: 2,8,1

79. 'પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ (PM-KISAN) યોજના'નો આરંભ ક્યારે કરવામાં આવ્યો ?
Answer: ફેબ્રુઆરી, 2019

80. ભારત સરકાર દ્વારા લગભગ કેટલા પ્રાચીન મંદિરોની પુનઃ શોધ અને પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે ?
Answer: લગભગ 40 પ્રાચીન મંદિરો

81. નીચેનામાંથી કયો વિટામિન B1નો સારો સ્ત્રોત છે ?
Answer: લીલા શાકભાજી

82. કયા મહાપુરુષે યોગ વિશે એવું કહ્યું છે કે "દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે."
Answer: સ્વામી વિવેકાનંદ

83. બુદ્ધિ વડે આ સૃષ્ટિ અને તેના રચનાકારની સમજ પ્રાપ્ત કરી જ્ઞાનના માર્ગે ઐક્ય સાધવાના પ્રયાસને કયો યોગ કહેવામાં આવે છે?
Answer: જ્ઞાનયોગ

84. કમ્પ્યુટરના સંદર્ભમાં FDD નું પૂરું નામ શું છે ?
Answer: ફ્લોપી ડિસ્ક ડ્રાઇવ

85. કોમ્પ્યુટરમાં કમ્પાઈલર શું કરે છે ?
Answer: ઉચ્ચ-સ્તરની પ્રોગ્રામિંગ ભાષાને નિમ્ન-સ્તરની પ્રોગ્રામિંગ ભાષામાં રૂપાંતરિત કરે છે.

86. સાહિત્ય માટે 2023નો નોબેલ પુરસ્કાર કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો છે?
Answer: જોન ઓલાવ ફોસે

87. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈ-સિટી સેવાઓ દ્વારા નાગરિકો તેમના જન્મ અને મૃત્યુના રેકોર્ડ બાબતે શું ચકાસી શકે છે ?
Answer: તેમની એન્ટ્રીઓની સ્થિતિ

88. દરેક આરોગ્ય મેળાને કેટલા દિવસ સુધી યોજવાનો હોય છે?
Answer: 2 દિવસ

89. ૮મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ ૨૦૧૭ ક્યાં યોજાઇ હતી ?
Answer: ગાંધીનગર

90. ભૂતકાળમાં કેટલી વખત જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય સૌર મિશનમાં સુધારો કરવામાં આવ્યો હતો?
Answer: બે

91. 37મી નેશનલ ગેમ્સ-2023 ક્યાં યોજવામાં આવી ?
Answer: ગોવા

92. વિદ્યાર્થીઓને રમતગમતની તાલીમ આપવાના હેતુથી કઈ શાળાઓ કાર્યરત છે ?
Answer: જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ

93. એશિયન પેરા ગેમ્સ-2023માં શૈલેષ કુમારે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો ?
Answer: ગોલ્ડ

94. અંગ્રેજીમાં, રીંછના સમૂહને શું કહેવામાં આવે છે?
Answer: સ્લોથ

95. ભારતીય બંધારણનો કયો ભાગ સંસદમાં ચર્ચા પર નિયંત્રણ સાથે સંબંધિત છે
Answer: ભાગ-5

96. અંગ્રેજીમાં ગાયોના સમૂહને શું કહેવાય છે ?
Answer: હર્ડ

97. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કયા સ્વાતંત્ર્યસેનાનીની યાદમાં કરવામાં આવ્યું છે ?
Answer: વલ્લભભાઈ પટેલ

98. ગગનયાન મિશનની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી હતી ?
Answer: 2018

99. ભારત સરકાર દ્વારા કોઈપણ કુટુંબ શૌચાલય વિહોણું રહી ના જાય તે માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
Answer: સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ

100. ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન ગૌસંવર્ધન અને મત્સ્યોદ્યોગ વિભાગના વર્તમાન મંત્રીશ્રી કોણ છે ?
Answer: શ્રી રાઘવજીભાઈ પટેલ

101. ગુજરાત મેરીટાઇમ બોર્ડ સામાન્ય રીતે જહાજો માટે સલામત અને નેવિગેબલ ચેનલો જાળવવામાં શી ભૂમિકા ભજવે છે ?
Answer: ડ્રેજિંગ

102. 3 ઑક્ટોબર, 2020ના રોજ અટલ ટનલનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

103. લાઇસન્સ પ્રાપ્ત સ્ટેમ્પ વેચનારાઓ દ્વારા શેની કામગીરી કરવામાં આવે છે ?
Answer: સ્ટેમ્પ વેચવાની

104.

ફ્રેન્કીંગ મશીનમાં ઓન લાઈન ફંડ લોડીંગ કરવું અને ઓનલાઈન પરવાના આપની કામગીરી ક્યા પ્લેટફોર્મ ઉપરથી થાય છે ?


Answer: i-ORA 2.0 પ્લેટફોર્મ સુવિધા

105. ભારતીય બંધારણ મુજબ, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને કેટલા સમય સુધી લંબાવી શકાય છે?
Answer: 3 વર્ષ

106. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી છે ?
Answer: 25 વર્ષ

107. જેનો કોઈ શત્રુ નથી તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Answer: અજાતશત્રુ

108. આનંદનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: શોક

109. શિવ + આનંદ - ની સંધિ શું થાય છે ?
Answer: શિવાનંદ

110. ભારતમાં કેટલી વખત ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે ?
Answer: 3

111. નીચેનામાંથી ભરતકામની કઈ પરંપરા ભારતની નથી ?
Answer: શુ

112. 2022 સુધીમાં, શ્રીલંકાને સૌથી વધુ ધિરાણ આપનાર દેશ કયો છે ?
Answer: ભારત

113. ભારતીય નાગરિકોને ક્યાંથી બહાર કાઢવા 'ઓપરેશન દેવીશક્તિ' હાથ ધરવામાં આવ્યું હતું ?
Answer: અફઘાનિસ્તાન

114. કયા સ્મારક સંગ્રહાલયનું નામ બદલીને પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી રાખવામાં આવ્યું છે?
Answer: નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી

115. અટલ ઇનોવેશન મિશન દ્વારા દેશભરમાં ધોરણ 6 થી 12ની વચ્ચે યુવા મનમાં જિજ્ઞાસા અને નવીનતાને પ્રોત્સાહન આપવાના ધ્યેય સાથે કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?
Answer: અટલ ટિંકરિંગ લેબ

116


ભારત દ્વારા અત્યાર સુધી પ્રાપ્ત થયેલ બિન-અશ્મિભૂત સ્ત્રોતોમાંથી પુનઃપ્રાપ્ય ઊર્જાની સ્થાપિત ક્ષમતા કેટલી છે?
Answer: લગભગ 170 GW

117


ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઉજાલા યોજનાનો નાણાકીય લાભ શું છે?
Answer: વીજળીના બિલમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુની બચત

11


વીજ ઉત્પાદન પર પાવર સેક્ટરના નુકસાનની શું અસર થઈ છે?
Answer: નુકસાનની ભરપાઈ કરવા માટે વધુ વીજળી ઉત્પાદન જરૂરી છે.

119.


પાવર કંપનીઓના બાકી લેણાં અંગે વડાપ્રધાન પાસે શું માંગણી છે?
Answer: આ લેણાં શક્ય તેટલી વહેલી તકે ક્લિયર કરો.

12


શહીદ ઉધમસિંહજી ક્યા દિવસે શહીદ થયા હતા ?
Answer: 31 જુલાઈ

No comments:

Note: Only a member of this blog may post a comment.

Contact form

¤NATIONAL SYMBOLS OF INDIA¤

¤NATIONAL SYMBOLS OF INDIA¤
Clicking this image

एक कदम स्वच्छता की ओर...

एक कदम स्वच्छता की ओर...
click on image

Read Daily News Paper

Read Daily News Paper
Click on image

BALGEET

BALGEET
Click on image

ANIMATED BALVARTA

ANIMATED BALVARTA
Click on image
Powered by Blogger.